ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડેલ છે. જેમાં ખેડૂત પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે. જેમાં પીએમ કિસાન યોજના માટે અગત્યના સમાચાર આવ્યા છે..
PM Kisan Yojana Benefits Increase News
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના |
ઉદ્દેશ્ય | ખેડૂતોની આવક વધારવા માટે તથા ખેતીમાં સાધન, બિયારણની ખરીદી કરવા માટે સીધી આર્થિક |
આર્ટીકલની ભાષા | English And ગુજરાતી |
લાભાર્થી | દેશના પાત્રતા ધરાવતા નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ |
સહાય ક્યારે ચૂકવવમાં આવશે | દર ચાર મહિને રૂ.2000/- ની ચૂકવણી થાય છે. |
સહાયની રકમ | રૂપિયા 6000/- વાર્ષિક |
સહાયની રકમ કેવી રીતે ચૂકવણી કરવામાં આવે છે? | Click here |
સત્તાવાર વેબસાઇટ | Click here |
પીએમ કિસાન સમ્માન નિધિમાં અગત્યના અપડેટ
કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા એક અધિકારી દ્વારા માહિતી આપવામાં આવેલ. જેમાં નામ ન આપવાની શરતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મામલો વિચારાધીન છે. જો આ અંગે મંજૂરી મળી જાય તો, આ યોજના પર સરકારને ૨૦,૦૦૦ કરોડ રુપિયાનો વધારાનો ખર્ચ આવશે. આ યોજનાનો લાભ DBT Scheme હેઠળ સહાય ચુકવવામાં આવે છે.
પીએમ કિસાન યોજનાનો લાભ
સરકારશ્રીના આ નિર્ણયના પગલે 11 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ યોજનાવર્ષ 2018 થી શરૂ થયેલી હતી. આ યોજના પાછળ અત્યાર સુધી 2.24 લાખ કરોડ રૂપિયાની રકમ ખર્ચી ચૂકવવામાં આવ્યા છે.
આ સિવાય અન્ય યોજનાઓ પણ લાભ અને સહાય મળશે.
સરકાર ગરીબ કુટુંબોને રાહત આપવા માટે અન્ય યોજનાઓ પર પણ વિચાર કરી રહી છે. તેમા આગામી વર્ષ સુધી મફત અનાજ કાર્યક્રમ ચલાવવાથી લઈને શહેરી આવાસ યોજના માટે સબસિડીવાળું ઋણ પૂરું પાડવાનો સમાવેશ થાય છે. સરકાર તમામ વર્ગોને લાભ આપવાનું વિચારી રહી છે.